કેન્દ્રની એનડીએ સરકારમાં કેબિનેટમાં જગ્યા ન મળવાથી એકનાથ શિંદે અને અજિત પવાર જૂથમાં નારાજગીના સમાચાર સામે આવી રહ્યાં છે.
મૃતક મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાની પણ શક્યતા છે. જેથી કરીને પોલીસે મૃતક મહિલાના બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી છે.
રવિવારે નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે કૅબિનેટ કક્ષાના 30, રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારના મંત્રીમંડળે શપથ લઈ લીધા છે. કુલ 71 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા પરંતુ એમાં ...
ગુજરાતના દરિયાકાંઠે આવરનવાર નશીલા પદાર્થ પકડાવાનું સામે આવતું રહેતું હોય છે. કેટલીક વાર આતંકીએ પણ પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા ...
મુંબઈ: વિલે પાર્લેમાં નાગર ભગિની મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળની સ્થાપનાના સુવર્ણજયંતી વર્ષની ...
વડોદરા MS યુનિવર્સિટીમાં BBAની લેવાયેલી પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ પરિણામના માર્ક્સ જાહેર નહીં કરવામાં ...
અગ્નિકાર બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા આડેધડ સીલ મારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ખાસ કરીને સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં ...